નિર્ણય / અમદાવાદમાં કોરોના વાયરસનો વિસ્ફોટ : 30 નવેમ્બર સુધી બંધ રહેશે આ બંધ આ પ્રખ્યાત મંદિર

ahmedabad shahibaugh swaminarayan temple to be closed till 30 november

અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર ૩૦ નવેમ્બર, સોમવાર સુધી બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ