અમદાવાદ / શાહીબાગ અંડરબ્રિજ 7 દિવસ રહેશે બંધ, જાણો કારણ

Ahmedabad Shahibaug Underbridge 7 days Will remain Close

આજે રાતના 10 વાગ્યાથી અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ આગામી સાત દિવસ માટે બંધ રહેશે. એટલે કે, આજથી 3 જી જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજને બંધ રાખવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ