અમદાવાદ / સાબરમતીના શુદ્ધિકરણ મામલે AMCના દાવાની ખુલી પોલ, VTVનું રિયાલીટી ચેક

Ahmedabad-Sabarmati-Purification-Case-AMC-false-claims-Reality-check-of-VTV

અમદાવાદમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે AMCએ એક્શન પ્લાન બનાવ્યો છે અને ગંદા પાણી અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કોર્પોરેશન દાવા સામે VTVએ રિયાલીટી ચેક કર્યું, જેમાં AMC કમિશનર વિજય નેહરાના દાવાની પોલ ખુલી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ