અમદાવાદના જાણીતા RJના પિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
અમદાવાદના પ્રખ્યાત RJના પિતાનો આપઘાત
સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાત
અમદાવાદના જાણીતા રેડિયો જોકી કુણાલના પિતાએ સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે તેવી પ્રાથમિક માહિતી મળી છે. પિતાના આપઘાતને લઇને પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, RJના પિતા પહેલા તેમના પૂર્વ પત્નીએ કેટલાક વર્ષો પૂર્વે આપઘાત કર્યો હતો.
અગાઉ RJની પૂર્વ પત્નીએ પણ કર્યો હતો આપઘાત
21 જાન્યુઆરી 2016ના રોજ RJની પૂર્વ પત્નીએ સચીન ટાવરના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો.