ગાંધી જયંતી / PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાતથી અમદાવાદીઓની મુશ્કેલીઓ વધી રિવરફ્રન્ટ રોડ બંધ કરાયો

ahmedabad riverfront road will close due to gandhi jayanti pm modi arrive

દેશભરમાં ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ આનંદ ઉજવાઈ રહયો છે એમાંય સાબરમતી આશ્રમમાં તો આ આનંદ બમણો છે. ત્યારે PM નરેન્દ્ર ગુજરાતમાં ખાસ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પુષ્પાંજલી આપવાના છે એ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે રિવરફ્રન્ટના રસ્તા બંધ રાખવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ