ખાસ વાંચો / અમદાવાદના આ 8 વિસ્તારોમાં આવતીકાલે કર્ફ્યૂ, જાણો કયા રૂટ પરથી પસાર થશે રથયાત્રા

ahmedabad rathyatra curfew tomorrow

અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. ત્યારે આવતીકાલે શહેરના આ 8 વિસ્તારોમાં કર્ફ્યૂ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ