તમારા કામનું / અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સોમવારે શહેરના આ 8 વિસ્તારોમાં કર્ફ્યૂ, જાણો સમગ્ર વિગત

ahmedabad rathyatra curfew and police notification

અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. ત્યારે સોમવારે શહેરના આ 8 વિસ્તારોમાં કર્ફ્યૂ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ