જય જગન્નાથ / સરકારની SoPના આધારે જ અમદાવાદમાં જગન્નાથની યોજાશે રથયાત્રા, જાણો શું છે સમગ્ર આયોજન

ahmedabad Rathyatra 2021 covid sop gujarat government

અમદાવાદની રથયાત્રાને લઈને VTV NEWS દ્વારા પ્રસારીત અહેવાલ ઉપર વધુ એક મ્હોર લાગી છે. રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને શરતી મંજૂરીની આપવાની ચર્ચા બાદ વધુ એક સમાચાર સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ