Rath yatra / જાણી લો રથયાત્રાનો સંપૂર્ણ રૂટ, આ રસ્તાઓ રહેશે બંધ

Ahmedabad Rath yatra Route

આજે અષાઢી બીજના દિવસે અમદાવાદના જમાલપુરથી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રાનો રૂટ શું રહેશે અને રથયાત્રાને પગલે આજે કયા કયા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેની માહિતી અમદાવાદ પોલીસે આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ