નિર્ણય / ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રા નહીં યોજાય પરંતુ મંદિરની અંદર મુકાશે રથ, અમિત શાહ મંગળા આરતીમાં લેશે ભાગ

Ahmedabad rath yatra mahant dilipdasji amit shah coronavirus

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં રથયાત્રા યોજવા મામલે રોક લગાવી છે. કોરોના મહામારીને લઇ આ નિર્ણય લેવાયો છે. અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની 143મી રથયાત્રાને આ વર્ષે પરવાનગી ન મળવી જોઇએ તેવી માંગણી કરતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. અરજદારે અરજીની તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી. ગઇકાલે આ અરજી પર હાઇકોર્ટે આ અરજી પર સ્ટે આપ્યો હતો. ત્યારે આજે જગન્નાથ મંદિર ખાતે બેઠક મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ