Rath Yatra / અમદાવાદ સહિત રાજ્યના આ શહેરોમાં નિકળે છે રથયાત્રા

Ahmedabad Rath Yatra in different city at gujarat

આજે રાજ્યમાં અમદાવાદ સાથે અલગ-અલગ જગ્યાએ રથયાત્રા નીકળી છે. જેમાં ભાવનગર અને બનાસકાંઠાના પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે.

બ્રેકિંગ ન્યૂઝ