ખુલાસો / રથયાત્રા વિવાદ: ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મહંત દિલિપદાસજીએ કહ્યુ હમ સાથ સાથ હૈ

ahmedabad rath yatra 2020 hm pradipsinh jadeja and mahnt dilipdasji meeting

'ઘીના ઠામમાં ઘી પડ્યુ'. આ વર્ષે કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે આ વર્ષે પરવાનગી મળી ન હતી ત્યારે મંદિરના પ્રાંગણમાં જ ભગવાનને નગરચર્યાને વિરામ આપવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે મંદિરના મહંત અને સંત સમાજ સરકારથી નારાજ થયો હતો. આ મામલે આખરે મહંત અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં બંને પક્ષે ખુલાસો કરવામાં આવ્યો હતો કે સો કોી સલામત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ