Ratha Yatra / ભગવાન જગન્નાથની રથયાત્રામાં ત્રણ રથમાં કોણ હોય છે સવાર?

Ahmedabad Rath Yatra 2019

અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની સાથે રથમાં સવાર થઇ નીકળે છે. નગરજનોને દર્શન દેવાં રથયાત્રામાં પ્રભુના આગમનની જો વાત કરવામાં આવે તો જગતના નાથનું આગમન પ્રથમ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ