બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધસારાને પહોંચી વળવા પ્રયાગરાજ જવા કરાઇ વધારાની વ્યવસ્થા, ગુજરાતથી દોડશે આ સ્પેશિયલ ટ્રેન

photo-story

9 ફોટો ગેલેરી

મહાકુંભ 2025 / ધસારાને પહોંચી વળવા પ્રયાગરાજ જવા કરાઇ વધારાની વ્યવસ્થા, ગુજરાતથી દોડશે આ સ્પેશિયલ ટ્રેન

Last Updated: 11:01 AM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા છે. ત્યારે દેશનાં ખૂણે ખૂણેથી મહાકુંભમાં જઈ રહેલ શ્રદ્ધાળુઓને તકલીક ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા મહાકુંભ મેળામાં વધુ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે. જેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

1/9

photoStories-logo

1. રેલવે વિભાગ દ્વારા મહાકુંભ માટે 13 ટ્રેન દોડાવાશે

મહાકુંભ મેળામાં કરોડોની સંખ્યામાં લોકો શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા મહાકુંભમાં જનાર શ્રદ્ધાળુઓનાં ઘસારાને પહોંચી વળવા માટે વધુ 13 ટ્રેનો ગુજરાતથી દોડાવવાનું નક્કીક કરવામાં આવ્યું છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશનથી 8 ટ્રેન અને સાબરમતી રેલવે સ્ટેશનથી 5 વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. તેમજ આ તમામ ટ્રેન તા. 26 ફેબ્રુઆરી સુધી દોડાવવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ ટ્રેનમાં ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. બુધવારા સાબરમતી-બનારસ ટ્રેન સવારે 11 વાગ્યે તેમજ અમદાવાદ-જંઘઈ ટ્રેન રાત્રે 9.15 કલાકે કાલુપુરથી ઉપડશે. આ સ્પેશિયલ ટ્રેનો માટે બુકિંગ શરૂ થઈ ગયું

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. 5 ફેબ્રુઆરી

સાબરમતી-બનારસ ટ્રેન સવારે 11 કલાકે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. 9 ફેબ્રુઆરી

સાબરમતી-બનારસ ટ્રેન સવારે સવારે 11 વાગે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. 13 ફેબ્રુઆરી

કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ-જંઘઈ ટ્રેન રાત્રે 10.40 વાગ્યે ઉપડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. 14 ફેબ્રુઆરી

સાબરમતી રેલવે સ્ટેશનથી સવારે 11 વાગ્યે સાબરમતી-બનારસ ટ્રેન ઉપડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. 15 ફેબ્રુઆરી

કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ-જંઘઈ ટ્રેન રાત્રે 9.15 વાગ્યે ઉપડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. 17 ફેબ્રુઆરી

કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ-જંઘઈ ટ્રેન રાત્રે 10.40 વાગ્યે ઉપડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. 18 ફેબ્રુઆરી

સાબરમતી રેલવે સ્ટેશનથી સવારે 11 વાગ્યે સાબરમતી-બનારસ ટ્રેન ઉપડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. 19 ફેબ્રુઆરી

કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ-જંઘઈ ટ્રેન રાત્રે 9.15 વાગ્યે ઉપડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mahakumbh 2025 Mahakumbh Special Train Ahmedabad News

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ