બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધસારાને પહોંચી વળવા પ્રયાગરાજ જવા કરાઇ વધારાની વ્યવસ્થા, ગુજરાતથી દોડશે આ સ્પેશિયલ ટ્રેન
9 ફોટો ગેલેરી
Last Updated: 11:01 AM, 5 February 2025
1/9
મહાકુંભ મેળામાં કરોડોની સંખ્યામાં લોકો શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા મહાકુંભમાં જનાર શ્રદ્ધાળુઓનાં ઘસારાને પહોંચી વળવા માટે વધુ 13 ટ્રેનો ગુજરાતથી દોડાવવાનું નક્કીક કરવામાં આવ્યું છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશનથી 8 ટ્રેન અને સાબરમતી રેલવે સ્ટેશનથી 5 વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. તેમજ આ તમામ ટ્રેન તા. 26 ફેબ્રુઆરી સુધી દોડાવવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ ટ્રેનમાં ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. બુધવારા સાબરમતી-બનારસ ટ્રેન સવારે 11 વાગ્યે તેમજ અમદાવાદ-જંઘઈ ટ્રેન રાત્રે 9.15 કલાકે કાલુપુરથી ઉપડશે. આ સ્પેશિયલ ટ્રેનો માટે બુકિંગ શરૂ થઈ ગયું
3/9
4/9
5/9
6/9
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ