સાવચેતી / અમદાવાદમાં ઉત્તરાયણના પર્વને લઇને પોલીસ સતર્કઃ ધાબા પર ટોળું એકત્રિત થયું તો...

Ahmedabad police uttarayan 2021 people kite gujarat government guideline

ગુજરાતમાં આજરોજ મકરસંક્રાતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે કોરોનાકાળ દરમિયાન આવેલ મકરસંક્રાતિને લઇને સરકાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. જો અમદાવાદ શહેર પોલીસ  ઉત્તરાયણના પર્વને લઇને સતર્ક જોવા મળી છે. 

બ્રેકિંગ ન્યૂઝ