અમદાવાદ / બે પોલીસ કોન્સ્ટેબલ ગુમ, PI અને વહીવટદારોના ત્રાસથી કંટાળ્યા હોવાની સ્યુસાઈડ નોટ મળી

Ahmedabad police two constables missing Suicide Note

રાજ્યમાં પોલીસ ડિપ્રેશન, આત્મહત્યા અને ગુમ થયાના કિસ્સાઓ રોજબરોજ વધી રહ્યા છે. થોડા દિવસો અગાઉ રાજકોટમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલો સામે આવ્યો હતો. જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, એએસઆઇ ખુશ્બૂ કાનાબારે કોન્સ્ટેબલ રવિરાજ સિંહની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. ત્યારે સોમવારે અમદાવાદમાં બે પોલીસ કોન્સ્ટેબલ ઘર છોડીને ગુમ થયાની ઘટના સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ