નિર્ણય / અમદાવાદમાં 31st ડિસેમ્બરની ઉજવણી કરવાના હોવ તો ચેતી જજો, પોલીસ કમિશનરે કર્યું આ એલાન

Ahmedabad Police Commissioner Sanjay Srivastava press conference December 31st

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે 31st ડિસેમ્બરની ઉજવણી અને માસ્ક મુદ્દે નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે, કોરોનાકાળમાં ક્રિસમસના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શહેર પોલીસ સતર્ક થઇ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી હવે જો અમદાવાદમાં 31stની ઉજવણી કરવાના હો તો ચેતી જજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ