નિર્ણય / હવે વ્યાજખોરોની ખેર નહિ! અમદાવાદ પોલીસ કમિશનરે લીધો મોટો નિર્ણય, 31 જાન્યુઆરી સુધી થશે આ કાર્યવાહી

Ahmedabad Police Commissioner has taken a big decision

અમદાવાદ પોલીસ કમિશનરએ મહત્વનો નિર્ણય લીધો છે જેમાં વ્યાજખોરીના દુષણને ડામવા તા. 5 થી 31 જાન્યુઆરી સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ