આનંદો / અમદાવાદીઓને ટૂંક સમયમાં મળી શકે છે વધુ એક મોટી ભેટ, રિવરફ્રન્ટ ખાતે પ્રોજેક્ટની થઈ શકે શરૂઆત

ahmedabad people can now get gift of floating restaurant

રાજ્યમાં કોરોના કાળ વચ્ચે પણ વિકાસની ઝાકમઝોળ ચારી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરતમાં 201 કરોડના કાર્યોનું ઇ-લોકાર્પણ કર્યું તો આ પ્રસંગે એમપણ કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતમાં 12 હજાર કરોડના કામો થયાં છે. ત્યારે હવે અમદાવાદીઓ માટે વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં સી-પ્લેન બાદ હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ અમદાવાદમાં બની શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ