NSUI-ABVP ઘર્ષણ મામલો / પોલીસ સરકારના ઈશારે પ્રદિપસિંહ અને ઋત્વિજની નામ જોગ ફરિયાદ લેતી નથીઃ વિપક્ષ

Ahmedabad NSUI ABVP Clash Congress Amit Chavda

અમદાવાદ ખાતે ગઇકાલે NSUI-ABVP વચ્ચે JNU હિંસા મામલે વિવાદ સર્જાયો હતો. જેમાં બંને વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેમાં NSUI-ABVP એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવા જોવા મળી રહ્યાં છે. જ્યારે બીજી તરફ પોલીસે આ મામલે કોઇપક્ષની ફરિયાદ લીધી નથી.  રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરી ધરણાનો કાર્યક્રમ યોજાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ