મોટી દુર્ઘટના / અમદાવાદના નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, રેસ્ક્યૂ ઓપરેશનમાં આઠને બચાવાયા

Ahmedabad Nikol bhojaldham building collapses

હજુ અમદાવાદના બોપલમાં ટાંકી ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયાના ઘા રુજાયા નથી ત્યાં ફરી નિકોલ વિસ્તારમાં ભોજલધામ સોસાયટીની બાજુમાં આવેલી નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં 8 મજૂરો દટાયા હતા. જેને રેસ્ક્યૂ કરાયા છે. જેમાંથી છ ગંભીર છે જ્યારે બે સુરક્ષિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ