કોરોના સંકટ / અમદાવાદમાં 27 વિસ્તારોમાં AMCનો આદેશ- રાત્રે 10 વાગ્યા પછી બધુ બંધ રખાશે, માત્ર આ દુકાનો રહશે ખુલ્લી

Ahmedabad night curfew osd rajiv gupta

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરને લઇને રાતના 10 વાગ્યા બાદ કોઇ દુકાનો ખુલ્હી રાખી શકાશે નહીં. માત્ર દવાની દુકાનો જ ખુલી રહેશે. મહત્વનું છે કે, શહેરમાં કોરોનાને લઇને લોકોમાં બેદરકારી સામે આવી હતી. ઠેકઠેકાણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ અને માસ્ક વગર લોકો ફરી રહ્યા છે. જેને લઇને AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ