કવાયત / તંત્રને અમદાવાદમાં ભૂગર્ભ ગટરની સફાઇમાં મૃત્યુ પામેલા 16 વ્યક્તિના વારસદાર નથી મળતા

ahmedabad municiple corporation underground sewer cleaning

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભૂગર્ભ ગટરની સફાઈમાં કોઇ સફાઈ કર્મચારીને ગટરમાં ઉતારવાના હોતા નથી. તેમ છતાં અનેક કિસ્સામાં સફાઈ કર્મચારીઓને સફાઈ માટે ઉતારાયા હોવાનું બહાર આવ્યું છે. ખુદ મ્યુનિ. તંત્રના ચોપડે છેક વર્ષ ર૦૦૧થી વર્ષ ર૦૧ર સુધીના ૧ર વર્ષમાં કુલ ૧૬ કિસ્સામાં અકસ્માતથી સફાઈ કર્મચારીના કમકમાટીભર્યાં મોત થયાં હોવાનું નોંધાયું છે. તેમ છતાં સત્તાવાળાઓને આ કમનસીબ સફાઈ કર્મચારીના વારસદાર હજુ સુધી મળ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ