રિપેરિંગ / અમદાવાદના ખખડી ગયેલા નહેરુબ્રિજના રિપેરિંગ પાછળ થશે આટલા કરોડનો ખર્ચ

ahmedabad municiple corporation nehrubridge repairing expenses

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેક વર્ષ ૧૯૬રમાં બનેલાે સાબરમતી નદી પરનાે નહેરુબ્રિજ ખખડી ગયો છે એટલે આ ખખડી ગયેલા બ્રિજના  રિપેરિંગ માટેનાં ચક્રો તંત્રે ગતિમાન કર્યાં છે. મ્યુનિ. ઇજનેર બ્રિજ પ્રોજેક્ટ દ્વારા નહેરુબ્રિજના રિપેરિંગ માટે આશરે રૂ.ર.પ૪ કરોડનું ટેન્ડર પણ તૈયાર કરાયું છે. મહત્વનું છે કે, નહેરૂબ્રિજના સમારકામને લઇને 20 દિવસ બ્રિજ બંધ રહેશે. 3થી 4 મહિના બ્રિજના રીપેરીંગનું કામ ચાલશે. અગાઉ સુભાસબ્રિજનું સમારકામ કરાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ