બેદરકારી / અમદાવાદમાં ૨૪ કલાક પાણીના પાઇલટ પ્રોજેક્ટમાં ‘તારીખ પે તારીખ’, નેતાઓને રસ નથી કે અધિકારીઓની બેદરકારી

Ahmedabad municipal corporation water project

મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ સત્તાવાળા દ્વારા સાત આઠ વર્ષથી શહેરીજનોને હાલ પૂરું પાડતા બે કલાકના પાણી પુરવઠાના બદલે ર૪ કલાક પાણી પૂરું પાડવાનો પ્રોજેકટ અમલમાં મૂકવાની વિચારણા ચાલતી હતી. ચાર પાંચ વર્ષ પહેલાં સમગ્ર શહેરને બદલે જોધપુરનો સમગ્ર વોર્ડ સ્ટેડિયમ, નવરંગપુરા અને નવા વાડજનો આંશિક વિસ્તારમાં પાઇલટ પ્રોજેકટ અમલમાં મુકાય તેવી જાહેરાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ