Coronavirus / અમદાવાદના પૉશ વિસ્તારમાં શાકભાજી વેચનારો કોરોના પોઝિટિવ, તંત્રએ ઘડ્યો હવે આ પ્લાન

ahmedabad municipal corporation vegetables dealer coronavirus Positive

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગત રાતથી આજ સવારે સુધીમાં કોરોના વાયરસને કારણે 5 લોકોના મોત થયાં છે તો અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 1300ને પાર પહોંચ્યો છે. તો લોકોને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા પણ કોરોના થયો હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના શહેરના સતત ધમધમતા રહેતા માનસી 4 રસ્તા વિસ્તારમાં બની હતી. શાકભાજીનું વેચાણ કરતા એક વેપારીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ