બેદરકારી / સુરત અગ્નિકાંડ બાદ પણ તંત્ર મીઠી નીંદરમાં! અમદાવાદનાં આ કોમ્પ્લેક્ષમાં જ્યાં જુઓ ત્યાં લટકતા વાયર

Ahmedabad municipal corporation negligence after Surat fire tragedy

સુરતમાં તંત્રનાં પાપે સર્જાયેલી આગ હોનારતમાં અનેક જિદગીઓ ભસ્મીભૂત થઈ ગઈ છે છતાં તંત્ર હજુ મીઠી નીંદરમાં જ પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. AMC દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી વગરની ઈમારતોની તપાસ ઝુંબેશ અને નોટિસ ફટકારવાની શરૂ કરાઈ છે પરંતુ તેમ છતાં AMCની આ કામગીરી માત્ર આરંભે શૂરા જેવી છે. કેમ કે સુરતની હોનારતને અઠવાડિયું વીતી ગયું છતાં અમદાવાદમાં અનેક ઈમારતો પર હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ