સાવધાની / અમદાવાદ મનપાએ કરી આકરી કાર્યવાહી, આ મુદ્દે 59 હોસ્પિટલોને ફટકારી દીધી નોટિસ.. 

Ahmedabad Municipal Corporation has taken drastic action, find out the issue on which 59 hospitals have been issued notices.

ગત તા.૬ ઓગસ્ટના રોજ નવરંગપુરાની ખાનગી કોવિડ કેર હોસ્પિટલના ICU માં ભીષણ આગ ફાટી નીકળતાં આઠ દર્દી પલંગ પર જ જીવતા ભડથું થઇ ગયા હતા. પરિણામે મ્યુનિ. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પહેલાં શહેરની તમામ સરકારી અને ખાનગી કોવિડ કેર હોસ્પિટલની ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરાઇ હતી. રપ ઓગસ્ટથી હવે તમામે તમામ હોસ્પિટલ અને ક્લિનિકની ફાયર સેફ્ટીની ચકાસણી ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ