કોરોના સંકટ / અમદાવાદમાં રાત્રિ કરફ્યુ બાદ લોકોમાં મૂંઝવણ, લગ્ન મુહૂર્ત ઉપરાંત ઉઠવા લાગ્યા આ સવાલો

Ahmedabad Municipal Corporation decision night curfew People issue

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આવતીકાલ(20 નવેમ્બર)થી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણય પર લોકોના મનમાં કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદની સ્થિતિ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા લગાવવા જેવી થઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ