AMC દ્વારા સાબરમતી નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે....જેને લઈને AMC દ્વારા મ્યુ. કમિશનર વિજય નહેરા અને મેયરે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી....જેમાં તેમણે AMC દ્વારા 5મી જૂનથી સાબરમતીને સ્વચ્છ કરવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવશે તેમ કહ્યુ......