વિવાદ / સ્પાઇ જેટ વધુ એક વખત વિવાદમાં, મુંબઇ ફલાઇટ રદ્દ થતાં મુસાફરોનો હોબાળો

Ahmedabad-Mumbai flight canceled

અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ રદ થતા મુસાફરો અટવાયા હતા. સ્પાઈસ જેટની સી.જી. 638 અમદાવાદથી મુંબઈની ફ્લાઈટ રદ થતા 70થી વધુ મુસાફરો અટવાયા હતા. જેમાં કલાકો સુધી ઓથોરિટીએ કોઈ નિર્ણય ના લેતા મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો પણ મચાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ