નુકસાન / અમદાવાદમાં મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટને લાગ્યું કોરોનાનું ગ્રહણ, નુકસાનનો આંકડો જાણી ચોંકી જશો તમે

ahmedabad most important metro rail project coronvirus lockdown

શહેરીજનો માટે એએમટીએસ અને બીઆરટીએસ બાદ જાહેર પરિવહન સેવા ક્ષેત્રે તંત્ર દ્વારા મેટ્રો રેલનો ત્રીજો વિકલ્પ પૂરો પડાયો છે. અમદાવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત તા.પ માર્ચ, ર૦૧૯એ બહેરા-મૂંગા બાળકો સાથે વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધી મેટ્રો રેલની સફર માણીને તેનું લોકાર્પણ કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ