અમદાવાદ / મીઠાખળી અન્ડરપાસ દિવાળીના તહેવારોમાં ખુલ્લો મુકાશે

ahmedabad mithakhali underpass is open before diwali

અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી રેલવે સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાઇ છે. આ કામગીરી રેલ વિકાસ નિગમ દ્વારા ચાલી રહી હોવાથી અગાઉ માદલપુર ગરનાળાનું લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું હતું. ત્યાર બાદ રેલવે તંત્ર દ્વારા મીઠાખળી અન્ડરપાસનું નવીનીકરણ હાથ ધરાયું હોઇ આ અન્ડરપાસ દિવાળીના તહેવારોમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ