Good News / નોકરિયાત વર્ગ માટે ખુશખબર: હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડશે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી

Ahmedabad metro train timings have been changed

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં દોડતી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. સવારનો મેટ્રો ટ્રેનનો સમય 9 વાગ્યાથી બદલી 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. 30 જાન્યુઆરીથી નવો સમય અમલી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ