અનલૉક 4 / 167 દિવસ બાદ અમદાવાદમાં આ તારીખથી ફરી દોડતી થશે મેટ્રો ટ્રેન, જાણો ટાઇમ ટેબલ

Ahmedabad Metro rail service resume September 7

કોરોનાનાં કહેર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે. અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ થશે. મહત્વનું છે કે, લૉકડાઉનને લઇને 25 માર્ચથી મેટ્રો ટ્રેન બંધ કરી દેવામા આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ