બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રિક્ષા ચાલકો મીટર લગાવી દેજો, નહીંતર થશે મસમોટો દંડ, પોલીસે લીધો મોટો નિર્ણય
Last Updated: 02:14 PM, 4 December 2024
Ahmedabad Rickshaw Meter : અમદાવાદમાં રિક્ષાચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. વિગતો મુજવ 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ દંડ ભરવો પડશે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ ઉઠી હતી. આ તરફ હવે મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી પડશે. જેને લઈ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકોને મીટર લગાવવા અપીલ કરી તો સાથે ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવાની પણ જાહેરાત કરી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. વિગતો મુજબ મીટર વગરની રિક્ષા હશે તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. 1 જાન્યુઆરીથી મીટર વગરની જોવા મળતી રિક્ષા ચાલકને દંડ અપાશે. રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ તરફ હવે મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી ફરજિયાત બનશે.
નોંધનિય છે કે, RTOમાં મીટર સાથે રજીસ્ટ્રેશન થાય છે તેમ છતાં રિક્ષા ચાલક મીટર નથી લગાવતા. જેને લઈ પોલીસ કમિશનર જી.એસ.મલીકના આદેશ બાદ હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT