મહામારી / 'દો ગજ કી દૂરી' પણ કોના માટે! ફક્ત સામાન્ય નાગરિકો માટે જ! મેયરને જનતાનો સવાલ

Ahmedabad mayor Bijal Patel break social distancing in corona

જેમને અમદાવાદના પ્રથમ નાગરિક ગણાય તેવા અમદાવાદના મેયર પ્રચાર પ્રસારમાં અવ્વલ છે તેવું લોકો કહે છે પણ એ પ્રચાર પ્રસારનો અમલ પોતાના માટે પણ હોય છે તે કદાચ મેયર ભૂલી જાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગથઈ લઈને કોરોનાની ગાઈડલાઈન નેતાઓને કદાચ સમજાતી જ નથી, ગઈ કાલે જ મેયરે એક નહીં પણ 5-5 સમારોહમાં હાજરી આપી એટલું જ નહીં. પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંય ન જાળવીયુ. આવો જાણીએ શું છે મામલો? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ