નવો અવતાર / અમદાવાદ રેલવે સ્ટેશનની થશે કાયાપલટઃ કાળુપુર અને સરસપુર બન્ને તરફથી થઇ શકશે એન્ટ્રી, જુઓ કેવો હશે નવો લૂક

Ahmedabad kalupur railway station new look new design

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ થશે. 4 હજાર કરોડના ખર્ચે નવો લુક તૈયાર થશે. નવી ડિઝાઇનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો વિકાસ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ