મહામંથન / અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓએ 800 કરોડની ગૌચરની જમીનનું કૌભાંડ આચર્યું, બિલ્ડરને પધરાવી દીધી

Ahmedabad Jagannath Temple trust land controversy mahamanthan

જગન્નાથ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે. પરંતુ હાલ મંદિર દ્વારા જમીનનું 800 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. AMCએ ફાળવેલી ગૌચરની જમીન અન્યને રૂપિયા 800 કરોડમાં વેચી દેવાનો આક્ષેપ કર્યો છે. જેને લઈને ચેરિટી કમિશનર દ્વારા હાલ જમીનની રજાચિઠ્ઠી રદ્દ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર કૌભાંડના આક્ષેપ મામલે 'મહામંથન'માં ચર્ચા કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ