મોકુફ / શું અમદાવાદની પણ જગન્નાથજીની રથયાત્રા રદ્દ થશે? હાઇકોર્ટમાં રોક લગાવવા કરાઇ અરજી

Ahmedabad jagannath rathyatra cancle gujarat high court application

સુપ્રિમ કોર્ટ દ્વારા ઓડિશામાં દર વર્ષે યોજાનારી પુરીની જગન્નાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે  હવે અમદાવાદમાં પણ યોજનારી રથયાત્રા રદ્દ થાય તેવા અટકળો સામે આવી રહી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ પુરીની રથયાત્રા રદ્દ થતાં હેવ અમદાવાદમાં પણ રથયાત્રા રદ્દ થઇ શકે છે. જ્યારે બીજી તરફ રથયાત્રા પર રોક લગાવતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ