અમદાવાદ / જગન્નાથજીની રથયાત્રા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ટ્વીટ, જાણો શું

Ahmedabad jagannath ji rath yatra cm vijay rupani

રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, મંદિર પરિસરમાં દર્શન માટે રથ મુકાશે અને રથયાત્રા નિજમંદિરમાં જ થશે. લોકો ઘરે બેસી રથયાત્રાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાશે. ત્યારે આ બેઠક બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ