રથયાત્રા / અમદાવાદ: જગન્નાથ મંદિરમાં ભગવાનના આજે સોનાવેશના દર્શન, 11 ગજરાજનું મંદિરમાં આગમન, પોલીસે કર્યું સુરક્ષાનું રિહર્સલ

Ahmedabad jaganathji mandir rathyatra police

ગુજરાતમાં આવતી કાલે નીકળનારી રથયાત્રા પર હાઇકોર્ટે રોક લગાવી છે. ત્યારે આજે મંદિર ખાતે ભગવાન જગન્નાથના સોનાવેશ દર્શન થયા. ઉલ્લેખનીય છે કે વર્ષમાં એક જ વખત ભગવાનના સોનાના વસ્ત્રો સાથે દર્શન થાય છે. જ્યારે બીજી તરફ મંદિરના પ્રાંગણમાં 11 ગજરાજનું આગમન થયું છે. આ સાથે શહેરની પોલીસ દ્વારા સુરક્ષાને લઇને રિહર્સલ પણ કરવામાં આવ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ