IPL / અમદાવાદમાં 12 IPL મૅચો રમાવાની છે, જોવા જવાનું નક્કી કર્યુ હોય તો માંડી વાળજો, BCCIએ કરી મોટી સ્પષ્ટતા

ahmedabad is going to host 12 matches in this IPL but this news from BCCI will hurt cricket fans

અમદાવાદના ક્રિકેટપ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. BCCI ઈચ્છે છે કે IPL કોઈ પરેશાની-હોબાળા વિના શાંતિથી રમાય, જેથી ટી-૨૦ વિશ્વકપની યજમાનીને કોઈ જોખમ ના રહે. અમદાવાદને 12 IPL મૅચોની યજમાની મળી હોવા છતાં અમદાવાદવાસીઓ BCCIના આ નિર્ણયથી નિરાશ થાય એવી સંભાવના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ