કોરોના સંકટ / અમદાવાદમાં આજે ડિસ્ચાર્જ લેનાર આ કોરોના દર્દીની ખુદ નીતિન પટેલે લીધી મુલાકાત, કારણ ચોંકાવનારું

ahmedabad discharge corona patient nitin patel meet

દુનિયાભરમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાના અનેક કેસોમાં દર્દીઓને સાજા થવામાં થોડા દિવસો લાગે છે. અમદાવાદના દેવેન્દ્ર પરમારે 113 દિવસ બાદ કોરોનાને મ્હાત આપી છે. આજે તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે. દેવેન્દ્ર પરમારે તબીબોનો આભાર માન્યો. નીતિન પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ