આફત / શું અમદાવાદ બાદ આ શહેરોમાં પણ લાગશે રાત્રિ કર્ફ્યૂ, જાણો તંત્રનું નિવેદન

Ahmedabad curfew corona hike Metropolis of gujarat

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બદથી બદ્દતર થઈ ગઈ છે અને આજે રાતના 9 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી અમદાવાદ મનપા દ્વારા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. તો આ તરફ રાજકોટ, સુરત અને વડોદરાની પણ સ્થિતિ કોરોનાને લઇને નાજૂક હોવાથી અહીં પણ રાત્રિ કર્ફ્યુને લઇને વિચારણ ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ