ચિંતાજનક / શ્રેય હોસ્પિ.ની આગમાં દર્દીઓને બચાવવા કૂદેલા પોલીસકર્મીઓમાં કોરોનાના લક્ષણો, કરાયા હોમ ક્વોરન્ટાઈન

ahmedabad covid 19 shrey hospital fire police home quarantine

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 જીવતા ભુંજાઈ ગયા પણ 41 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા અને તેમને બચાવવા પોતાનો જાન જોખમમાં મુકનારા 8 પોલીસ કર્મીઓને હાલ ક્વોરન્ટાઈન કરાયા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ