લાલચ / રેન બસેરાની ખુદની બિમાર હાલત છે, અને હવે શ્રમિકો-ભિક્ષુકોને લલચાવવા ભોજન આપવાની મનપાની વાતો

Ahmedabad corporation gave food for rain basera people

રેનબસેરા રોડ ઉપર રહેતા કે ઘર વગરના લોકો માટે બનાવાય છે પણ હરકોઈ જાણે છે કે, તેમાં અમુક લોકો અડ્ડા તરીકે વપરાશ કરે છે ત્યારે શ્રમજીવીઓ રોડ ઉપર ફૂટપાથને જ રાતવાસો કરવા માટેનું સ્થળ બનાવી લે છે. પરંતુ મનપાએ આ રોડ ઉપર સુઈ રહેતા લોકોને રેનબસેરામાં રહેવા માટે રહેવાની સાથે ભોજનની પણ લલચામણી સ્કીમ શરૂ કરવા જઈ રહી છે ત્યારે એવા પ્રશ્નો થઈ રહ્યા છે આ લોકો માટે જ જમવાનું હશે તે શું ખરેખર જરુરિયાતમંદ સુધી પહોંચશે ખરૂ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ