કોરોના સંકટ / કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદના આ વિસ્તારમાં સ્થાનિકોનું સ્વયંભૂ લોકડાઉન

ahmedabad coronavirus ranip lockdown

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ