કોરોના સંકટ / અમદાવાદમાં પોલંપોલ! કોરોનાના આંકડા પર થતી રાજનીતિથી જનતા નારાજ, સાચી હકીકત ક્યારે પહોંચશે?

Ahmedabad Coronavirus figures politics AMC Congress

કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાના આંકડા છુપાવાને લઈને માહોલ ગરમાયો છે. સરકારી ચોપડે કેસ, મૃત્યુ આંક અને વેન્ટિલેટર પરના દર્દીના આંકડાઓમાં મોટો તફાવત છે. તો બીજી તરફ પક્ષ અને વિપક્ષની કોરોનાના આંકડા પર રાજનીતિથી જનતા કંટાળી છે. જનતા સાચા આંકડા જાણવા માંગે છે. જેથી લોકો કોરોનાની ગંભીરતા સમજે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ