ચિંતાજનક / અમદાવાદમાં બેકાબૂ કોરોના! છેલ્લા 15 દિવસના મૃત્યુંનો આંકડો જાણી ચોંકી જશો તમે

ahmedabad coronavirus death rate covid19

ગુજરાતમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. સૌથી વધારે અસર હાલ અમદાવાદમાં જોવા મળી રહી છે. શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાથે મૃત્યુદરનો આંકડો પણ વધતાં તંત્રની પરેશાનીમાં વધારો થયો છે. જેમાં એક પ્રાપ્ત આંકડા મુજબ દિવાળી પછી 15 દિવસમાં કુલ 122 લોકોના કોરોનાથી મૃત્યું થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ